પીપલોદ પો.સ્ટે.વિસ્તારના પ્રોહીબિશનના ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી
દાહોદ થી કુલદીપ ઉપાધ્યાય અને પ્રતિક શર્મા કી રીપોર્ટ
મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ , પંચમહાલ ગોધરા રેન્જ , ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ નાઓએ ડ્રાઇવનુ આયોજન કરી જીલ્લા તથા જિલ્લા બહાર લૂંટ , ધાડ તેમજ ઘરફોડ ચોરી , શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓમા તેમજ પ્રોહીબિશન તથા અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા સારુ એલ.સી.બી.ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ . જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ જિલ્લામા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી . તે દરમ્યાન એલ.સી.બી. , I / C પો.ઇન્સ.શ્રી એમ.એલ.ડામોર નાઓની સુચના મુજબ આજરોજ પો.સ.ઇ.શ્રી જે.બી.ધનેશા એલ.સી.બી. તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ઝાલા તથા એલ.સી.બી.સ્ટાફની ટીમ કતવારા પો.સ્ટે . વિસ્તારમા કાર્યરત હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે પીપલોદ પો.સ્ટે.પ્રોહી ગુ.ર.નં .૪૦ / ૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ ઇ , ૮૧ , ૧૧૬ બી મુજબના કામે નાસતા ફરતા આરોપી સંજયભાઇ રમસુભાઇ મીનામા રહે.વડબારા તા.જી.દાહોદનાને કતવારા બજારમાથી વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી , કાયદેસરની કાર્યવાહી કરવા સારુ પીપલોદ પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ છે . આમ , પીપલોદ પો.સ્ટે.વિસ્તારમા પ્રોહીબિશનના ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે।

प्रधान संपादक
पत्रकार – 30 वर्षों से निरंतर सक्रिय होकर – नेशनल न्यूज के मैनेजिंग डायरेक्टर, सोशल मीडिया फाउण्डेशन के राष्ट्रीय प्रवक्ता भी है। आप वर्तमान समय में प्रदेश की सकारात्मक पत्रकारिता करते हुए शासन प्रशासन के तीखे आलोचक बनकर जनता की मूलभूत समस्याओं को प्राथमिकता से उठाते हुए उसका निराकारण करवाने के लिए प्रतिबद्ध है। जीवदया अभियान के राष्ट्रीय संयोजक होकर समाजसेवा में रुचि रखते है।